24 ફેબ્રુઆરી 2024 ના રોજ જૈન થરાદ મા 50 50 જૈન સાધુ ઉપર અમાનવીય હુમલો કરવામાં આગળ પડતો ભાગ ભજવનારા વ્યક્તિઓ અને પ્રસિદ્ધ જૈનાચાર્યના નામે ખોટા પાયાવિહોણા વ્યક્તિત્વ હનન સુધીના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા અસામાજિક તત્વો નામ નંબર અને ફોટો સાથે..