B K NEWS દ્વારા પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજ વિરુદ્ધ એક તરફી વાત જાણી ખોટી માહિતી યૂટ્યુબ પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી જેનો ભારત ભરનાં જૈનો દ્વારા વિરોધ થયો હતો અને જૈન સમાજના અગ્રણીના આ વીડિયો બાદ ચેનલ એ માફી માંગી હતી.